Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 5

2022-07-13 14:00:53
કયા રાજાના સમયમાં ઇલોરાની ગુફાઓ તૈયાર થઈ હતી ?
Anonymous Quiz
24%
ચંદ્રગુપ્ત પહેલો
41%
કુમાર ગુપ્ત
20%
સમુદ્રગુપ્ત
14%
વિક્રમાદિત્ય
372 voters892 views11:00
ओपन / कमेंट
2022-07-13 06:02:02

116 views03:02
ओपन / कमेंट
2022-07-12 14:14:04 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||

[ બિન સચિવાલય+ તલાટી સ્પેશિયલ ]

ટેસ્ટ ભાગ- ૧

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


220 views11:14
ओपन / कमेंट
2022-07-12 12:57:11 ૧) આર્થરાઇટિસ ક્યાં અંગને અસર કરતો રોગ છે ?

૨) ક્યા વિટામિન ની ઉણપથી સુકતાન રોગ થાય છે ?

પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો


253 views09:57
ओपन / कमेंट
2022-07-11 18:15:35
ગુજરાત ભારતનો કેટલા ટકા દરિયાકિનારો ધરાવે છે ?
Anonymous Quiz
18%
30 %
59%
28 %
13%
25 %
9%
15 %
730 voters1.3K views15:15
ओपन / कमेंट
2022-07-11 08:51:16 ભારત મા બાળલગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃલગ્ન ધારો કોના સમયમાં પસાર થયો?
ડેલહાઉસિ

ભારત મા સતી થવા નો રિવાજ અટકાવતો કાયદો કોના સમયમા પસાર થયો?
વોરન હેસ્ટિંગ
108 views05:51
ओपन / कमेंट
2022-07-09 06:55:27 મોઢેરાના સૂર્ય મંદિરની બાંધવામાં કેટલા કારીગરો રખાયા હતા ?

A) 1200
B) 2000
C) 1500
D) 1800

જવાબ જાણવા માટેની ક્લિક કરો


769 views03:55
ओपन / कमेंट
2022-07-09 05:07:30 ચાલો ઈતિહાસ ના પ્રશ્નો વિશે માહિતી મેળવીએ


1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ?

રોજડી


2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?*


ભીમદેવ બીજાએ


3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?

વકીલમંડળના વડાને


5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

બહાદુર શાહ


6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ?

30 જાન્યુઆરી 1948


7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ?

દેલવાડા


8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ?

વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા


9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ?

કર્ણદેવ વાઘેલા


10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ?

મુલ્કગીરી


11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું ?

રાષ્ટ્રકૂટો


12) વાંટા પધ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી ?

સુલતાન અહમદશાહ પહેલો


13) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

એદલજી ડોસાભાઈ


14) કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?

જહાંગીર


15) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ?

ઔરંગઝેબ


16) ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃતિ મળી હતી ?

ચાર


17) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?

કોરી


18) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?

મોંઘવારી હટાવવી


19) શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી ?

સાવિત્રી


20) ભારતના ચાર ધામમાંથી એક છું......છ માળનું શિખર ધરાવું છું....મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે.....મને ઓળખી બતાવો.

દ્વારકાધીશ મંદિર

Join:- https://t.me/MISSION_TALATI_ONLY
637 views02:07
ओपन / कमेंट
2022-07-05 09:48:14 દ્રોણ સિંહ
મૈત્રક સત્તાને સ્થિર કરનાર

શિલાદિત્ય 1
દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો

શિલાદિત્ય 3
આરબ સરદાર ઇસ્માઇલએ ઘોઘા પર હુમલો કર્યો

શિલાદિત્ય 5
આરબોએ ગુજરાત પર આક્રમણ કરતા સંધી કરી
1.1K views06:48
ओपन / कमेंट
2022-07-04 15:58:31 "શિકારી તારા" તરીકે કયો તારો ઓળખાય છે ?
1.8K views12:58
ओपन / कमेंट