2022-07-09 05:07:30
ચાલો ઈતિહાસ ના પ્રશ્નો વિશે માહિતી મેળવીએ
1) હાથીના અવશેષો હડપ્પા સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યા છે ?
રોજડી
2) માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીને કોણે પરાજય આપ્યો હતો ?*
ભીમદેવ બીજાએ
3) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો ?
વકીલમંડળના વડાને
5) જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?
બહાદુર શાહ
6) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી ?
30 જાન્યુઆરી 1948
7) આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કયું સ્થળ જાણીતું છે ?
દેલવાડા
8) 1902 માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18 મું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો , તેઓ કોણ હતા ?
વિધાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા
9) ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો ?
કર્ણદેવ વાઘેલા
10) અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથા પૈકી કઈ પ્રથાને 'ખિચડી' કહેવામાં આવતી ?
મુલ્કગીરી
11) જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું ?
રાષ્ટ્રકૂટો
12) વાંટા પધ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી ?
સુલતાન અહમદશાહ પહેલો
13) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
એદલજી ડોસાભાઈ
14) કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ?
જહાંગીર
15) કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભુષણ માનતો હતો ?
ઔરંગઝેબ
16) ગાંધીજીને ધોરણ પાંચમાં કેટલા રૂપિયાની શિષ્યવૃતિ મળી હતી ?
ચાર
17) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
કોરી
18) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?
મોંઘવારી હટાવવી
19) શ્રી અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામાયિકમાં છપાયેલી ?
સાવિત્રી
20) ભારતના ચાર ધામમાંથી એક છું......છ માળનું શિખર ધરાવું છું....મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે.....મને ઓળખી બતાવો.
દ્વારકાધીશ મંદિર
Join:- https://t.me/MISSION_TALATI_ONLY
637 views02:07