2022-07-23 04:53:28
જાણવા જેવું:-
ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ
લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં
સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ
હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી
એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.
TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ
ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.
રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી
કરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ
પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા
ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ
બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ
નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.
સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત
પચામૃત ડેરી -ગોધરા
બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.
કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી
જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.
50 views01:53