Get Mystery Box with random crypto!

જાણવા જેવું:- ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ લા | મિશન તલાટી 2022

જાણવા જેવું:-

ખાલસા પંથના સ્થાપક :-ગુરુ ગોવિંદસિંહ

લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો :-શારજહાં

સભાષચંદ્ર બોઝે આંદમાન ટાપુને શુ નામ આપ્યુ ?:-સ્વરાજ

હમાયુનો મકબરો ક્યાં આવેલો છે ?:-દિલ્હી

એડમબ્રિજ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલ છે.

TISCO :-Tata Iron And Steel Company સ્થાપના -1907 ,જમશેદપુર .ઝારખંડ

ગોલ્ડ ફાઇબર તરીકે શણ ને ઓળખવામાં આવે છે.

રાસ્કા વિયર યોજના કઇ નદીનું પાણી લાવે છે ?:-મહી

કરળના લોકો ની મુખ્ય ભાષા :-મલયાલમ

પારાદીપ બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે :-ઓરિસ્સા

ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ?:-સતલુંજ

બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત શાના કારણે હોય છે :-રેખાંશ

નર્મદા નદી પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.

સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ:-નરેન્દ્ર દત્ત

પચામૃત ડેરી -ગોધરા

બે રેખાંશ વચ્ચેનો તફાવત 4 મિનિટ નો હોય છે.

કર્કવૃત ને બે વખત પાર કરતી નદી :-મહી

જાવા ટાપુ ઇન્ડોનેશિયા માં આવેલો છે.