મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ લોકપ્રશ્નો અને વિકાસકાર્યોની ઝડપી અને અસરકારક કામગીરી કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજા વિધિ કરી...
તમિલનાડુ રાજ્યપાલ શ્રી આર.એન.રવિ, કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી સહિતના મહાનુભાવોએ ગીર સોમનાથ ખાતે ગુજરાત અને તમિલની સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો...