2023-04-24 10:01:35
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તમિલ મહેમાનો માટે ગીર સોમનાથના બાદલપરા ગામમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો; આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સહિતના મહાનુભાવોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો...
#STSangamam
#GujaratInformation3717
239 views07:01