જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ SWAGAT ઓનલાઇનના બે દાયકા પૂર્ણ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.27 એપ્રિલ (ચોથા ગુરુવારે) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા ‘રાજ્ય સ્વાગત’માં વર્ચ્યુઅલી સહભાગી થઈ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને તંત્રવાહકોને પ્રેરણા-માર્ગદર્શન આપશે...
#GujaratInformation3714
#Swagat