2023-04-26 12:15:13
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે #STSangamam નો સોમનાથ ખાતે સમાપન સમારોહ યોજાયો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ઝારખંડ અને નાગાલેન્ડના રાજ્યપાલશ્રીઓ, કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા...
આ અવસરે, ‘સોમનાથ રામેશ્વર સંગમાષ્ટકમ’ સાંસ્કૃતિક પ્રસ્તુતિ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ની પ્રશસ્તિ કરતા 113 શ્લોક ધરાવતા ગ્રંથના વિમોચન ઉપરાંત #STSangamam અંતર્ગત યોજાયેલ ખેલ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા...
#VanakkamSomnath
#GujaratInformation3763
1.0K views09:15