Get Mystery Box with random crypto!

મિશન તલાટી 2022

टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
टेलीग्राम चैनल का लोगो mission_talati_only — મિશન તલાટી 2022
चैनल का पता: @mission_talati_only
श्रेणियाँ: तथ्यों
भाषा: हिंदी
ग्राहकों: 3.78K

Ratings & Reviews

3.00

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


नवीनतम संदेश 18

2022-05-04 05:27:50 પરજીવથી થતા રોગો

(1) પાયોરિયા :-
● પ્રજીવ :- એન્ટ અમીબા જીજીવીલીસ
- દાંતના પેઢામાંથી લોહી નીકળે છે.
-------------------------------------------------------
(2) નિંદ્રારોગ :-
● પ્રજીવ :- ટ્રિપેનો સોમા
- ત્સે-ત્સે નામની માખીના કરડવાથી થાય છે.
-------------------------------------------------------
(3) કાલા-જાર :-
● પ્રજીવ :- લેસ્મેટિયા ડોનાવાની
- મોટી માખી (sand Fly) ના કરડવાથી થાય છે.
-------------------------------------------------------
(4) મેલેરિયા :-
● પ્રજીવ - પ્લાઝમોડિયમ
- એનાફીલીસ માદા મચ્છરના કરડવાથી થાઈ છે.
-------------------------------------------------------
(5) મરડો :-
● પ્રજીવ - બેસિલસ



Join:- https://t.me/MISSION_TALATI_ONLY
518 views02:27
ओपन / कमेंट
2022-05-03 13:15:10
ક્યા જિલ્લાના વિસ્તારને "દ્રોણમુખ" કહેવાય છે ?
Anonymous Quiz
20%
અમદાવાદ
62%
ભાવનગર
19%
આણંદ
686 voters1.2K views10:15
ओपन / कमेंट
2022-05-03 08:09:27 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 13

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.1K views05:09
ओपन / कमेंट
2022-05-03 04:39:57 ગુજરાતી સાહિત્ય પ્રશ્નો

1:- " વાત્રક ને કાંઠે " નવલિકા ના લેખક?
પન્નાલાલ પટેલ

2:- જનમટીપ કોની કૃતિ છે?
ઈશ્વર પેટલીકર

3:-જ્યોતીન્દ્ર દવે નું નામ શાને માટે જાણીતું છે?
હાસ્ય સાહિત્ય

4:-છંદોલય કાવ્ય સંગ્રહ ના લેખક ??
નિરંજન ભગત

5:- "જૂનું ઘર ખાલી કરતા " સોનેટ ના કવિ?
બાલમુકુંદ દવે

6:- "જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની"ગઝલ ના કવિ કોણ?
કલાપી

7:- "લઘરો " નામના કાવ્યપાત્રના સર્જક?
લાભશંકર ઠાકર

https://t.me/MISSION_TALATI_ONLY
823 views01:39
ओपन / कमेंट
2022-05-02 13:49:42 || ગુજરાત ઈતિહાસ ટેસ્ટ ||


ટેસ્ટ - 04


10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


1.3K views10:49
ओपन / कमेंट
2022-05-02 07:39:01 || ગુજરાત ઈતિહાસ ટેસ્ટ ||


ટેસ્ટ - 03


10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


66 views04:39
ओपन / कमेंट
2022-05-01 18:57:30 સાહિત્ય અકાદમી

કચ્છી સાહિત્ય અકાદમી

ગાંધીનગર

સિંધી સાહિત્ય અકાદમી

ગાંધીનગર


Join:-: https://t.me/MISSION_TALATI_ONLY
388 views15:57
ओपन / कमेंट
2022-05-01 12:42:04 || ગુજરાતી સાહિત્ય ટેસ્ટ ||


ટેસ્ટ - 12

[ બિન સચિવાલય + તલાટી સ્પેશિયલ ]

10 માંથી 5 સાચા પડે તો તમારી તૈયારી સારી કહેવાય

ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો


920 views09:42
ओपन / कमेंट
2022-05-01 05:27:49
"જ્ઞાનના વડલા" તરીકે કયો કવિ ઓળખાય છે ?
Anonymous Quiz
22%
કવિ નર્મદ
68%
કવિ અખો
8%
કવિ શામળ
2%
કવિ ભાલણ
512 voters797 views02:27
ओपन / कमेंट
2022-04-30 17:06:36 ક્ષત્રપકાળ દરમિયાન સંસ્કૃત ભાષા પ્રચલિત હતી.

શક સંવતની શરૂઆત કુપાણ રાજા કનિષ્ક શરૂ કરી હતી. અને પશ્ચિમી ક્ષત્રપોએ શક-સંવત અપનાવી હતી.

શક-ક્ષત્રપો ‘રાજા', ‘ક્ષત્રપ', મહાક્ષત્રપ, ‘સ્વામી’ અને ‘ભદ્રમુખ' જેવાં બિરુદ ધારણ કરતાં હતાં.

ક્ષત્રપકાળ દરમિયાન ચાંદીના સિક્કાને કર્ષાપણ (કાર્ષાપણ) કહેતા હતા.
888 views14:06
ओपन / कमेंट