2022-05-06 15:47:28
ઇ.સ. 788માં કેરળના કાલડી ગામમાં જન્મેલા જગતગુરુ શંકરાચાર્યે ભારતમાં ચાર દિશામાં મઠની સ્થાપના કરી હતી
☻ (1) ઉત્તરમાં ઉત્તરાખંડ રાજ્યમાં બદ્રીનાથનો જ્યોતિ મઠ ☻ (2) દક્ષિણમાં તમિલનાડુ રાજ્યમાં રામેશ્વર ખાતે શૃંગેરીમઠ ☻ (3) પૂર્વમાં ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરી ખાતે ગોવર્ધન મઠ ☻ (4) પશ્ચિમમાં ગુજરાત રાજ્યમાં દ્વારકા ખાતે શારદા મઠ