2022-05-24 05:20:38
ભારતનો ઈતિહાસ
1. કયા ગ્રંથની તુલના મેકિયાવલીના 'પ્રિસ' સાથે કરવામાં આવે છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્ર
2.કયા સાતવાહન સમ્રાટે 'ગાથાસપ્તશતી' નામની કૃતિની રચના કરી હતી? - હાલ
3.હરિષેણ કોનો રાજદરબારી કવિ હતો? - સમુદ્રગુપ્ત
4.કયા ગ્રથમાં શૂદ્રો માટે આર્યશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં
5. કયા શીખગુરુએ પંજાબી ભાષા માટે ગુરુમુખી લિપિની શરૂઆત કરી? - ગુરુરામદાસ
6.કયા ઈતિહાસકારે પાણીપતની (ત્રીજું) લડાઈને જાતે જોઈ હતી? - કાશીરાજ પંડિત
7.'જે ચિત્રકાળાનો શત્રુ છે તે મારો શત્રુ છે'- તેવું વિધાન કયા મુગલ સમ્રાટે કયુઁ હતું? - જહાંગીર
8.ગાર્ગીસંહિતાની રચના કોણે કરી? - કાત્યાયન
9.હર્ષવર્ધનના મૃત્યુ પછી કનોજ પર કોનું શાસન આવ્યું? - યશોવર્મા
10. કયા વેદમાં દ્રુપદ રાગનો ઉલ્લેખ છે? - સામવેદ
પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર
298 views02:20