2023-05-10 10:06:05
વડીલો યુવાઓને મતદાન કેમ મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવેઃ નારાયણમૂર્તિબેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 સીટો માટે મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ, નાણપ્રધાન સીતારામન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા, ઇન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને તેમનાં પત્ની અને લેખિકા સુધા મૂર્તિ તથા મૈસુરના શાહી પરિવારનાં સભ્ય રાજમાતા પ્રમોદા દેવીએ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
સંપૂર્ણ લેખ વાંચો
3 views07:06