2023-05-11 07:06:12
મહત્વનો નિર્ણય / ગૂજરાત વિદ્યાપીઠના ત્રણેય કેમ્પસ હવે એક કરાશે, સાદરા-રાંધેજામાં ભણતા વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદગૂજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક સાદરા, રાંધેજા કેમ્પસને અમદાવાદ લવાશેનવા શૈક્ષણિક વર્ષથી ત્રણેય કેમ્પસને એક કરાશેગૂજરાત વિદ્યાપીઠ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં હવે સાદરા, રાંધેજા કેમ્પસને અમદાવાદ લાવવાનો નિર્ણય કરાયો છે.
સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06