2023-05-15 16:06:10
અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડનાં પરિણામોમાં ઝળક્યાઅમદાવાદઃ અમદાવાદસ્થિત અદાણી વિદ્યામંદિર (AVMA) અંગ્રેજી માધ્યમની CBSE સંલગ્ન શાળા છે. તે વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંસ્કારોનું સિંચન કરે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલીની પહેલ કરતાં 2008માં પ્રથમ અદાણી વિદ્યામંદિરની સ્થાપના કરવામાં હતી.શૈક્ષણિક વર્ષ 2022-23ના ધોરણ 12 (CBSE)નાં પરિણામોમાં અદાણી વિદ્યામંદિરના સિતારાઓ ઝળક્યા છે.
સંપૂર્ણ લેખ વાંચો
3 views13:06