2023-05-16 07:06:13
અમદાવાદમાં રીક્ષા મુસાફરી સલામત બનાવવા માટે QR કોડ લગાવવામાં આવશેમુસાફરોની સુરક્ષા માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય મહિલાની સુરક્ષા,રોકડ,દાગીનાની ચોરી રોકવા નિર્ણય QR કોડમાં રિક્ષા માલિક, ડ્રાઈવરની તમામ વિગતો અપલોડ થશેરાજ્યમાં સુરક્ષા માટે અમદાવાદમાં નવી શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં રીક્ષા મુસાફરી સલામત બનાવવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
સંપૂર્ણ લેખ વાંચો
2 views04:06