2022-06-08 20:38:06
મહાભારતમાં ૧૮ અધ્યાય અને ૧ લાખ શ્લોક છે.
૧. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન પાલન.
૨. સભા પર્વ - મય દાનવ દ્વારા ઈન્દ્રપ્રસ્થમા ભવનનું નિર્માણ, દરબાર ઝલક,ધૂતક્રીડા અને પાંડવોના વનવાસ.
૩. અરણ્ય પર્વ - પાંડવોનું ૧૨ વર્ષ વનમાંનું જીવન.
૪. વિરાટ પર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ.
૫. ઉદ્યોગ પર્વ - યુદ્ધની તૈયારી.
૬. ભીષ્મ પર્વ - મહાભારત યુદ્ધનો પ્રથમ ભાગ, ભીષ્મ કૌરવોના સેનાપતિ.
૭. દ્રોણાચાર્ય પર્વ - યુદ્ધમાં કૌરવોના સેનાપતિ દ્રોણ.
૮. કર્ણ પર્વ - યુદ્ધમાં કૌરવોનો સેનાપતિ કર્ણ.
૯. શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ શલ્ય સેનાપતિ.
૧૦. સૌપ્તિક પર્વ - અશ્વત્થામા દ્વારા સુતેલા પાંડવ પુત્રોના વધ.
૧૧. સ્ત્રી પર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રી દ્વારા મૃત કૌરવો માટે શોક.
૧૨. શાંતિ પર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મની દિશાનિર્દેશ.
૧૩. અનુશાસન પર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ.
૧૪. અશ્વમેધીકા પર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન.
૧૫. આશ્રમ્વાસિકા પર્વ - ધૂતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વાન પ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન.
૧૬. મૌસુલ પર્વ - યાદવોની પરસ્પર લડાઈ.
૧૭. મહાપ્રસ્થાનિક પર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઈઓની સદગતિનો પ્રથમ ભાગ.
૧૮. સ્વર્ગરોહણ પર્વ - પાંડવોની સ્વર્ગ યાત્રા.
શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....
*Plz Don't copy if you can't paste as it is*
☞Join @general_knowledge_gpsc123
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
811 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:38