ભારતનો ઈતિહાસ 1. ચંદ્રગુપ્ત મોર્યે કયા જૈનમુનિ પાસેથી જૈન ર્ધમની દીક્ષા લીધી હતી? - ભદ્રબાહુ 2. અશોકે કયા શહેરની સ્થાપના કરી હતી? - શ્રીનગર 3. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ શું હતું? - ચાણક્ય 4. મૌર્યકાલીન યુગમાં રાજકીય ભૂમિ પરથી થતી આવક કયા નામે ઓળખાતી હતી? - સીતા 5. કયા ગ્રંથમાં શૂદ્રોને આર્યો કહ્યા છે? - કૌટિલ્યના અર્થશાસ્ત્ર 6. મૌયકાલીન યુગમાં સામાન્ય લોકોની ભાષા કઈ હતી? - પાલી 7. મૌયવંશનો અંતિમ શાસક કોણ હતો? - બૃહદ્રથ 8. શુંગવંશનો અંતિમ શાસક કોણ હતો ? - દેવભૂતિ 9. મનુસ્મૃતિની રચના કયા યુગમાં થઈ હતી? - શુંગ વંશ યુગમાં 10. આંધ્ર સાતવાહન વંશનો પ્રથમ શાસક કોને ગણવામાં આવે છે? - સિમુક પ્રો.ડૉ.બી.સી.રાઠોડ, ડાયરેક્ટર, અક્ષર અકાદમી, ગાંધીનગર 326 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 01:08