2022-06-19 21:29:47
*મહાનુભાવોની સમાધી સ્થળના નામ:*
---------------------------------------------------
(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,
(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,
(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,
(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,
(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,
(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,
(13) સંજય ગાંધી : શાંતિવન,
(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,
(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,
(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.
શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....
*Plz Don't copy if you can't paste as it is*
☞Join @general_knowledge_gpsc123
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯
♡ ㅤ ❍ㅤ ⎙ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
1.1K viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 18:29