ગુજરાત નો સાંસ્ફુર્તિક વારસો વનલાઈનર ૧૮મી સદી માં બંધાયેલ ગોંડલ સ્ટેટ ના રજવાડી મહેલ નું નામ જણાવો નૌલખા પેલેસ અકબરે ગુજરાત માંથી કયાં જૈન વિદ્વાનને બોલાવ્યા હતા આચર્ય હિરવીજયસુરી અડાલજ ની વાવ ની લંબાઈ કેટલી છે ૮૪ મીટર આમદાવાદ ની કઈ મસ્જિદમાં સ્ત્રીઓ ને નમાજ પાઠવાની આલયદી વ્યસ્થા છે જુમ્મા મસ્જિદ અમદાવાદ નો આશ્રમ રોડ કયા બે આશ્રમ ને જોડે છે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ આઝાદી પહેલા કરછ રાજ્ય ના સિક્કા ક્યાં નામ થી ઓળખાતા હતા કોરી આસટોડિયા નામ ક્યાં ભીલ રાજા ની યાદ અપાવે છે આશાભીલ કરછ માં દર વર્ષ કોની યાદ માં મેળો ભરાય છે સન્ત મેકરણ દાદા ઝુલતા મિનારા કયા આવેલા છે અમદાવાદ વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે નજરબાગ પેલેસ વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી કર્ણવાતી અતીત નીઝાખી ક્યાં આવેલી છે સઁસ્કાર કેન્દ્ર અમદાવાદ વાંકાનેર મા કયો રાજવી મહેલ આવેલો છે રણજિતવિલાસ 23 views11:04