સાહિત્ય વન લાઈનર કાવ્યનુશાસન કોની કૃતિ છે ? હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર ને કેટલા રૂ. રકમ મળે છે ? 1 લાખ 50 હજારની રકમ 2011નો નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો ? ભાનુપ્રસાદ પંડ્યા વલસાડ મા સંસ્કારમિલન સંસ્થા કોણે સ્થાપી હતી ? નટવરલાલ પંડ્યા નટવરલાલ પંડ્યા નો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ? પ્રસૂન કાવ્યસંગ્રહ જયા ચરણ રુકે ત્યાં કાશી પંક્તિના સર્જક કવિ કોણ ? હરીન્દ્ર દવે આંધળી માનો કાગળ કોની કૃતિ છે ? ઈન્દુલાલ ગાંધી પીળુ ગુલાબ અને હુ’ નો સાહિત્યપ્રકાર કયો છે ? નાટક 1992 માં કયા સાહિત્યકારે રણજિતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો ? યશવંત શુકલ પન્નાલાલ પટેલ નો જન્મ કયાં થયો હતો ? માંડલી (રાજસ્થાન) કવિયિત્રી મીરા નું જન્મસ્થળ કયું છે ? મેડતા (મારવાડ) સુકી ધરતી સુકા હોઠ કોની કૃતિ છે? દિલીપ રાણપુરા 24 views11:04