તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે | મિશન તલાટી 2022
તમને ખબર છે પદાર્થોમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણની થાય છે ?
ઘન
ગરમી આપતાં કઈ અવસ્થામાં પદાર્થનું પ્રસરણ સૌથી વધુ થાય છે ?
વાયુ
પ્રવાહી પદાર્થને ઠંડો પાડતાં તેના કદમાં શો ફેરફાર થાય છે ?
કદ ઘટે છે
વાયુ પદાર્થને ઠંડો પાડતાં શૂં થાય છે ?
સંકોચન થાય છે
કયા પદાર્થમાં ઉષ્માવહનની રીતથી ઉષ્મા-સંચરણ સૌથી વધુ થાય છે ?
તાંબું
કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે ?
લોખંડ
Join:- https://t.me/MISSION_TALATI_ONLY