* વહીવટના સિદ્ધાંતો અને વાદો * ◆વૈજ્ઞાનિક સંચાલનનો પાયો પ્રથમ કયા દેશમાં નંખાયો * અમેરિકા* ◆વૈજ્ઞાનિક સંચાલનનું તત્વજ્ઞાન નામનો નિબંધ રજૂ કરનાર કોણ હતા * હેન્રી ટોવેન* ◆શ્રમિકોની કામ કરવાની ગતિ અને સમયને લગતા અભ્યાસો પ્રથમવાર કોણે કર્યા હતા અને કાર્યાત્મક ફોરમેનશિપની વાત કોણે કરી હતી * ફ્રેડરિક વિન્સલો ટેઈલર* ◆ટેઈલરનો વૈજ્ઞાનિક સંચાલનવાદ કાર્યના યાંત્રિક પાસા ઉપર ભાર મૂકે છે એમ કોણે કહ્યું * રોબર્ટ હોક્સલી* ◆ફ્રેડરિક ટેઈલરે પોતાનું સંપૂર્ણ ધ્યાન વૈજ્ઞાનિક સંચાલનમાં ક્યારે કેન્દ્રિત કર્યું * 1886* ◆વૈજ્ઞાનિક સંચાલન એ એક માનસિક ક્રાંતિ છે એમ કોણે કહ્યું * ફ્રેડરિક વિન્સલો ટેઈલર* ◆કામના શ્રેષ્ઠપણા ઉપર ભાર આપનાર સૌપ્રથમ અભિગમ * વૈજ્ઞાનિક સંચાલન* ◆નોકરશાહી માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ Bureaucracy કઈ ભાષામાંથી આવ્યો * ફ્રેન્ચ* ◆નોકરશાહી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો * ગોર્ને* ◆નોકરશાહી એ નિમાયેલ કર્મચારીઓનું વહીવટી માળખું છે. એમ કોણે કહ્યું * એફ.એમ.માર્ક્સ* ◆વેબરનું નોકરશાહીનું મોડેલ * આર્થિક સ્વરૂપનું હતું* ◆શાસ્ત્રીય સિદ્ધાંત કોને વધુ મહત્વ આપે છે * સંગઠનના માળખાને* ◆સંગઠનના ક્ષેત્રોમાં જૂનો અભિગમ કયો ગણાય છે * શાસ્ત્રીય* ◆શાસ્ત્રીય વિચારધારાના મુખ્ય સમર્થક કોણ છે * લ્યુથર ગુલીક* ◆શાસ્ત્રીય અભિગમનો કેન્દ્રવર્તી મુદ્દો * શ્રમવિભાજન* ◆વહીવટી વિજ્ઞાનના પેપર્સ પુસ્તકના લેખકો * ગુલીક અને ઉર્વીક* ◆સામાન્ય અને ઔદ્યોગિક સંચાલન પુસ્તકના લેખક * સાયમન* ◆"કોઈપણ કાર્ય માટે કર્મચારીને એક જ સુપરવાઈઝર પાસેથી હુકમ મળવો જોઈએ."એમ કોણે કહ્યું * ફેડરિક વિન્સલો ટેઈલર* ◆ઓન વર્ડ ઇન્ડસ્ટ્રી પુસ્તકના લેખક * જેમ્સ ડી.મૂની અને એલન સી.રેલે* ◆સર્જનાત્મક અનુભવો પુસ્તકના લેખક અને 1941માં તેમણે ગત્યાત્મક વહીવટી તંત્ર પુસ્તક લખનાર * મેરીપાર્કર ફોલેટ* ◆સંગઠનો નામનું પુસ્તક કોણે લખ્યું * હર્બર્ટ સાયમન* ◆સંચાલન અને કામદારો પુસ્તકના લેખક * રોથેલીસ બર્ગર અને ડિકન* ◆વર્તનવાદી અભિગમ પુસ્તકના લેખક * હર્બર્ટ સાયમન* 363 views18:06