1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર 2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર 3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:- ----ગાય-ડુક્કર 4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :- ----મહમદ બિન કાસીમ 5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :- ---- સંથારો 6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :- ---- બાળ ગંગાધર ટિળક 7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :- -----ગુરુ અર્જુનદેવ 8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :- -----સ્વામી હરિદાસ 9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :- ------ખગોળશાસ્ત્ર 10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :- -----મંગલ પાંડે 11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે ---- એકનાથ રાનડે 12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી? ---- ગુરુ ગોવિંદસિંહ 13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે? ---- પાલી 14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે? ---- ઇકબાલ 15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું? ---- લાલા લજપતરાય 16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી? ---- ગાંધાર 17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા? ---- મહમદ બિન તઘલખ 18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક? ---- કૃષ્ણ દેવરાય 19)શિવજીના ગુરુનું નામ? ---- ગુરુ રામદાસ 20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા? ---- મહમદ અલી ઝીણા 21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે? --- મોલાના આઝાદ 22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે? --- સુશ્રુત 23) ચિત્તરંજનદાસ નું ઉપનામ? --- દેશબંધુ 24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું? ---- બારીન્દ્ર ઘોષ 25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી? ---- દાદાભાઈ નવરોજી 26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી? ---- પુના 27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું? ---- 1935 28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ? ----- બહાદુરશાહ ઝફર 29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? ----- મૌલાના આઝાદ 30) સૌથી છેલ્લે રચાયેલ વેદ? ---- અથર્વવેદ 31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે? ---- બુદ્ધ 32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો? ---- ગાંધીજી 33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું? ---- દિવ્ય ચેતના 34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને અપાય છે? --- શાતકર્ણી 35)મરાઠા સંઘની સ્થપના કોણે કરી? --- બાજીરાવ પ્રથમ 36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ? --- પરાશર 37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે? --- કીકકલી 38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે? ---- અયોધ્યા 39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ માં થયો હતો? ---1951 40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું? --- જૈન પંચ 311 views16:16