મોહમ્મદ બેગડા એ પાવાગઢ મંદિર પર હુમલો કરીને આપડું મંદિર તોડી પાડ્યું હતું અને ત્યાંરથી આજ સુધી મંદિર પર ધ્વજા લહેરાવવામાં નતી આવી..... નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ની જનતા અને દેશ વિદેશ માં વસતા હિન્દુઓ ને ખુબ મોટી ભેટ આપવામાં આવી છે તેવું કહી શકાય.... 328 viewsedited 01:11