સાહિત્યકારની લાક્ષણીકતા નવલરામ પંડ્યા : આરૂઢ વિવેચક રણછ | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊
સાહિત્યકારની લાક્ષણીકતા
નવલરામ પંડ્યા : આરૂઢ વિવેચક
રણછોડભાઇ ઉદયરામ દવે : ગુજરાતી નાટકનાં પિતા
બોટાદકર : ગૃહ ગાયક , કુટુબ કવિ
ઝવેરચંદ મેઘાણી : લોકસાહિત્યનો મત્ત મોરલો
જ્યોતિંદ્ર દવે : હાસ્યસમ્રાટ
પન્નાલાલ પટેલ : જાનપદી નવલકથાનાં સર્જક,ગુજરાતી સાહિત્યનો ચમત્કાર
નિરંજન ભગત : ઇબારતથી અભિવ્યક્તિ સુધીની સંસિદ્ધિના કવિ
નટવરલાલ પંડ્યા : ગુજરાતી ગીતાંજલિના કવિ
ચુનીલાલ મડિયા : ગ્રામ જીવનનાં સમર્થ સર્જક
ચંદ્રકાંત બક્ષી : બંડખોર સર્જક
લાભશંકર ઠાકર : પ્રયોગશીલતાનું સાવ નવું પરિણામ પ્રગટાવનાર સર્જક
પ્રહલાદ પારેખ : સૌંદર્યાભિમુખકવિ , રંગ અને ગંધના કવિ , બારી બહારના કવિ
સ્વામી આનંદ : અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબુદ્ધ
રણજિતરામ વાવાભાઇ મહેતા : ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રવર્તક
રાજેંદ્ર શુક્લ : અલગારી મસ્તક કવિ
કિશોરલાલ મશરૂવાળા : શ્રેયાર્થી સાહિત્યકાર