મંદિર શૈલી ભારત ના મંદિરો ને મુખ્ય ત્રણ ભાગ માં વિભાજીત કરેલ છે. 1) નાગર શૈલી 2) દ્રવિડ શૈલી 3) બેસર શૈલી 1)નાગર( ઉત્તર ભારતીય શૈલી ) 2) દ્રવિડ ( દક્ષિણ ભારતીય શૈલી ) 3) બેસર ( મિશ્ર શૈલી ) નાગર શૈલી ઓડિસા,મધ્યપ્રદેશ,(ઉત્તર ના રાજ્યો ) ગુજરાત માં ઓડિસા અને મધ્ય પ્રદેશ થી થોડી અલગ પડે છે ગુજરાત ની શૈલી ચાલુક્ય શૈલી (નાગર શૈલી ) ચાલુક્ય રાજા ના સમય માં વિકાસ પામી. આ શૈલી ના મુખ્ય ત્રણ વિભાગ છે 1) પીઠ 2)મંડોવર (મંદિર ની દીવાલ ના બહારના ભાગ ને ) 3) શિખર ચાલુક્ય શૈલી એ બનાવેલ 70 થી 75 મંદિર ના અવશેષો માલી આવ્યા છે. 58 views00:54