ગજરાતી સાહિત્યકારના જન્મ સ્થળો ભાગ ૧ ૧ : નરસિંહ મહેતા : તળાજા (ભાવનગર) ૨ : પ્રેમાનદ : વડોદરા ૩ : મનુભાઇ પંચોળી : પંચાશિયા (રાજકોટ – વાંકાનેર ) ૪ : ત્રિભુવનદાસ લુહાર : મિયામાતરા (ભરૂચ ) ૫ : ઈશ્વર પેટલીકર : પેટલી ગામ (પેટલાદ તાલુકો) ૬ : નાથાલાલ દવે : ભુવા ગામે (ભાવનાગર જિલ્લો ) ૭ : બકુલ ત્રિપાઠી : નડિયાદ ૮ : મકરંદ દવે : ગોંડલ (રાજકોટ જિલ્લો ) ૯ : કાકાસાહેબ કાલેલકર : સતારા (મહારષ્ટ્રા) ૧૦ : અમૃત ઘાયલ : રાજકોટ સરધાર ૧૧ : ચંદ્રકાંત શેઠ : ઠાસરા (ખેડા જિલ્લો) ૧૨ : લાભશંકર ઠાકર : સેડ્લા (સુરેંદ્રનગર ) ૧૩ : રમેશ પારેખ : અમરેલી ૧૪ : ઝવેરચંદ મેઘાણી : ચોટીલા (વતન બગસરા) ૧૫ : પન્નાલાલ નાનાલાલ પટેલ : માંડલી ૧૬ : કુમારપાળ દેસાઇ : અમદાવાદ ૧૭ : વર્ષા અડાલજ : મુંબઈ ૧૮ : ગંગસતી : રાજપરા (ભાવનગર) ૧૯ : રઘુવીર ચૌધરી : બાપુનગર (ગાંધીનગર) ૨૦ : ગુણવંત શાહ : રાદેર (સુરત) ૨૧ : વિનોદ જોષી : બોટાદ ૨૨ : રતીલાલ બોરીસાગર : સાવરકુંડલા ૨૩ : હરીન્દ્ર દવે : ખંભરા (કચ્છ ) ૨૪ : કલાપી : લાઠી ૨૫ : ચંદ્રકાન્ત પંડ્યા : ધરમપુર (વલસાડ) ૨૬ : જયંત પાઠક : ગોઠ (પંચમહાલ ) ૨ ૭ : સુરેષ જોષી : વાલોડ (સુરત , બારડોલી) ૨૮ : રાજેંદ્ર શાહ : કપડવંજ ૨૯ : મોહનલાલ પટેલ : પાટણ ૩૦ : ગની દંહીવાલા : સુરત ૩૧ : રાવજી પટેલ : વલ્લભાપુર (ડાકોર) ૩૨ : ઝોરાવરસિંહ જાદવ : આકરુ ગામ (ધંધુકા તાલુકો) ૩૩ : ભાલણ : પાટણ ૩૪ : ગૌરીશંકર જોશી : વિરપુર ૩૫ : કિશનસિંહ ચાવડા : વડોદરા 177 views10:16