2023-05-10 19:06:06
BIG NEWS / ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 9 થી 12મા ધોરણ માટે જાહેર કરી સ્કોલરશીપ, જાણો વર્ષે કોને, કેટલી મળશેજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી દર વર્ષે રૂ. 25,000 તેજસ્વી વિધાર્થીઓને અપાશે સ્કોલરશીપયોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડશે પરીક્ષા વિદ્યાર્થીઓના હિતમાં સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે, રાજ્ય સરકારે નવી સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને જે મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.
સંપૂર્ણ લેખ વાંચો
1 view16:06