Get Mystery Box with random crypto!

બંધારણ અનુચ્છેદ ૫૧ થી ૧૦૦ કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીક | 📚 GENERAL KNOWLEDGE 📚

બંધારણ

અનુચ્છેદ ૫૧ થી ૧૦૦

કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા બાદ તે ફરીથી રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાવા યોગ્ય રહે છે, આવું ક્યાં અનુચ્છેદમાં છે?
A) ૫૭
B) ૫૬
C) ૫૩
D) ૫૪

રાષ્ટ્રપતિ અનુચ્છેદ 76 મુજબ નીચેનામાંથી કોની નિમણૂક કરે?
A) વડાપ્રધાન
B) એટર્ની જનરલ
C) રાજપાલ
D) નાણાપંચ

___ અનુચ્છેદ મુજબ સંસદની રચના થઈ?
A) ૭૯
B) ૮૦
C) ૭૪
D) ૮૧

રાજ્યસભાની રચના ક્યાં અનુચ્છેદ મુજબ થઈ છે?
A) ૭૯
B) ૮૧
C) ૮૦
D) ૭૪

ભારતના ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે?
A) ૬૦
B) ૬૧
C) ૬૨
D) ૬૩

રાજ્યસભા કાયમી ગૃહ છે તેવો ઉલ્લેખ ક્યાં અનુચ્છેદમાં છે?
A) ૮૩
B) ૮૧
C) ૮૪
D) ૭૯

રાષ્ટ્રપતિ અનુચ્છેદ ૭૫ મુજબ નીચેનામાંથી કોની નિમણૂક કરે
A) વડાપ્રધાન
B) સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ
C) CAG
D) ભાષાપંચ

સંસદના સભ્યોની શપથવિધિ ક્યાં અનુચ્છેદ મુજબ થાય છે?
A) ૯૮
B) ૮૮
C) ૭૭
D) ૯૯

રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા?
A) અનુચ્છેદ ૫૧ મુજબ
B) અનુચ્છેદ ૫૩ મુજબ
C) અનુચ્છેદ ૫૫ મુજબ
D) અનુચ્છેદ ૫૪ મુજબ

ભારતીય નાગરિક માટેની મૂળભૂત ફરજો ક્યાં અનુછેડમાં આપવામાં આવેલી છે?
A) ૫૧ (ક)
B) ૫૨ (ખ)
C) ૫૧ (ખ)
D) ૫૨ (ક)

અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે

@general_knowledge_gpsc123