* ગુજરાત * રાજનગર ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું * અમદાવાદ* અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી * માણેક બુરજની જગ્યાએ* મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા * બાર* ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો * 26 જાન્યુઆરી,1991* ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે * ધોળકા* અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે * થલતેજ ટેકરાને* અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે * ગળી* રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે * માંડલ ખાતે* અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે * નાનુભાઈ શાહ* અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી * સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ* અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું * શાંતિદાસ ઝવેરીએ* જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે * ખંભાત* આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે * પેટલાદ (જી.આણંદ)* ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું * સોજીત્રા (જી.આણંદ)* વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી * ઈ.સ.1734માં* વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું * મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ* ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું * 1969માં* ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે * વડોદરા* વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું * સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા* ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા * ત્રબકદાસ* પતઈ રાવળનું મૂળ નામ શું હતું * રાજા જયસિંહ ચૌહાણ* મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો * ઈ.સ.1618માં* દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે * મકાઈ* ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી * ચરોતર એજ્યુકેશન સોસાયટી* પાલનપુર કોણે વસાવ્યું હતું * આબુના શાસક પ્રહલાદદેવે* રણધીર ખાંટ બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે * ગોઢા* બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે * અમીરગઢ* વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી * ત્રિભુવનપાળને* મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી * મૂર્તઝાખાન બુખારીએ* મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે * ખેરવા* સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે * કપિલ* પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે * દેવમાલ* ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે * ગાંધીનગર* ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે * મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની* ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે * રાજયકક્ષાના મંત્રીઓની* જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે * ગાંધીનગર* બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે * અરવલ્લી* ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી * મહારાજા મહારાવે* રણધીર ખાંટ સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે * કચ્છ* કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે * સૂરજબારી* કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો * રામસંગ માલમે* દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે * ભૂજ* કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે * ગઢશીશા* ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી * ઈ.સ.1610માં* વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે * રાજકોટ* ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે * ધ્રાંગધ્રા* ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું * કૃષ્ણકુમારસિંહજીએ* ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી * ઈ.સ.1723માં* શેર કરવાનું ના ભૂલતા મિત્રો..... *Plz Dont copy if you cant paste as it is* ☞Join @general_knowledge_gpsc123 46 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 18:46