ભારતમાં કુલ ૨૪ હાઇકોર્ટ છે. આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અત્યારે આયોજન પંચના સ્થાને નીતિપંચની જોગવાઈ કરવામાં આવે છે. સંધસૂચિમાં ૧૦૦, રાજ્યસૂચિમાં ૬૧ અને સમવર્તી સૂચિમાં ૫૨ વિષયનો સમાવેશ થાય છે. સમવર્તી સૂચિના કોઈ વિષય પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કાનૂન બનાવે તો કેન્દ્ર સરકારનો કાનૂન માન્ય ગણાશે. શેર કરવાનું ના ભૂલતા મિત્રો..... *Plz Dont copy if you cant paste as it is* ☞Join @general_knowledge_gpsc123 ▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰ ✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯✯ ♡ ㅤ ❍ㅤ ⎙ ⌲ ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ 106 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 17:47