મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિંમતનગરના કાંકણોલ સ્વામિના | Gujarat Information
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હાજર લોકો સાથે ઉપસ્થિત રહીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના લાઇવ પ્રસારણમાં સહભાગી થયા હતા...
#GujaratInformation3397