2022-06-18 10:30:45
* ભારતીય સેનામા જોડાવાનું સપનું જોનાર યુવાનો તૈયારી શરૂ કરી દો.. *
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી *અગ્નિપથ* યોજના, જાણો માહિતી
https://myojasupdate.com/agnipath-scheme-2022/
● ભારતીય સેનામાં ભરતી માટેની છે અગ્નિપથ યોજના.
● ભરતી થનાર સૈનિકો અગ્નિવીર નામથી ઓળખાશે.
● દર વર્ષે સેનાની ત્રણેય પાંખમાં 50 હજારની ભરતી
● પગાર રૂપિયા 30,000 થી 40,000 હશે.
● સાડા 17 થી 23 વર્ષના યુવાઓ અગ્નિવીર બની શકશે.
* જે મિત્રો આર્મીમાં જવા માંગે છે તેમને આ મેસેજ મોકલો.. *
307 views07:30