ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુસુરત શહેરમાં વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને લઇ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આફતને લઈ તંત્ર તૈયાર છે. 9,10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડુ ટકરાવવાની શક્યતાને લઈ સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરાયા છે.આવનાર 9-10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડું ટકરાય તેવી શક્યતા
સંપૂર્ણ લેખ વાંચો