Get Mystery Box with random crypto!

નવું ચક્રવાત ગુજરાતમાં આવે તેવી સંભાવના : ઋષિકેશ પટેલ જ્યાં અ | Gujarati News Daily

નવું ચક્રવાત ગુજરાતમાં આવે તેવી સંભાવના : ઋષિકેશ પટેલ

જ્યાં અસર થવાની સંભાવના છે ત્યાં તૈયારીઓ કરાઈ:ઋષિકેશ પટેલઓછામાં ઓછું નુકસાન થાય તેનુ આગોતરું આયોજનરાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છેરાજ્યમાં નવા ચક્રવાત બિપોરજોયને લઈને હવામાન વિભાગ દ્વારા પણ સતર્ક થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ બેઠકો શરૂ કરવામાં આવી છે.

સંપૂર્ણ લેખ વાંચો