કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું? જવાબ : ડાંડિયો ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે? જવાબ : દિલ્હીમાં સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો? જવાબ : મૂળરાજ સોલંકીએ દોહિત્રી કોને કહેવાય છે? જવાબ : પુત્રીની પુત્રીને હરિયાળી ક્રાંતિ શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે? જવાબ : કૃષિ ઉત્પાદન ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો? જવાબ : વનરાજે દેશના દાદા તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું? જવાબ : દાદાભાઈ નવરોજીને B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે? જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો? જવાબ : ઈ. સ. 1407માં મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો? જવાબ : શૈવ ધર્મ સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું? જવાબ : મુંજાલ મહેતા ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે? જવાબ : ભારતરત્ન શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? જવાબ : 24 કેરેટનું સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો? જવાબ : સ્વામીનારાયણ અણહિલપુર પાટણ નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો? જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે? જવાબ : છ રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે? જવાબ : કમળ ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું? જવાબ : ભિન્નમાળ મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું? જવાબ : સિદ્ધરાજ જયસિંહે માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો? જવાબ : અલાઉદ્દીન ખિલજીને ગજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી? જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી? જવાબ : ઈ. સ. 1025માં મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું? જવાબ : માલવ તળાવ મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો? જવાબ : કુમારપાળે ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી? જવાબ : નાગભટ્ટ પહેલા 279 views01:11