#SCIENCE QUESTIONS વરસાદનું પાણી ક્યા જાય છે તેનો અભ્યાસ કોને કર્યો છે ? વરાહમિહિર આયોડિન ટસ્કોલાઈડ નામની દવા ક્યા રોગમાં વપરાય છે. પલેગ આયોડિન ટસ્કોલાઈડ નામની દવા કોને શોધી ? તરિભુવનદાસ ગજ્જર વલક્રો ની શોધ કોણે કરી ? જયોર્જ-દ-મસ્ટોલ કયુ પ્રવાહી ઉષ્માનયનની રીતથી ગરમ થતુ નથી ? પારો શરીરને શક્તિ પુરી કોન પાડે છે ? કાર્બોદિત કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે. ચરબી જવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ? પરોટિન કયુ ખનીજક્ષાર હિમોગ્લોબિનનું સંશ્લેણણ કરે છે ? લોહતત્વ હાડકાનાં ઘડતર માટે ? ફોસ્ફરસ હાડકાનાં બંધારણ માટે ? કલ્શિયમ પરવાહીમાં રહેલ સ્થાયી કઠીનતા શાના દ્રારા દૂર કરી શકાય ? આર. ઓ. કોષ માટે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોણ કરે છે ? રિબોઝોમ કોષીય પાચનની ભૂમિકા કોણ ભજવે છે ? લાયસોઝોમ કોને કોષનું પાવરહાઉસ કહેવામાં આવે છે ? કણાભસૂત્ર 177 views11:11