જાણવા જેવું મહાભારત માં પાંચાલી ને અક્ષયપાત્ર કોણે આપયું હતું ? સુર્ય હિન્દુ પુરાણિક કથાઅનુસાર વિશ્વકર્મા ની દિકરી સંઝા સાથે કોણે લગ્ન કર્યા હતા ? સુર્ય હિન્દુ ધાર્મિક કથા અનુસાર પિતાના કહેવાથી કોણે પોતાની માતાની હત્યા કરી હતી ? પરશુરામ મહાભારત માં ઇરાવન ના પિતા નું નામ શુ હતું ? અર્જુન જેની પત્ની મુત્યુ પામી છે તેવો પુરૂષ શબ્દસમૂહ માટે નો એક શબ્દ શોધો ? વિઘુર કયા પ્રકારના પુરાવાઓ ની ઉલટ તપાસ થઈ શકતી નથી ? કાનથી સાંભળેલા પુરાવા જયારે કોઈ અસ્થિર મગજની ગુનો કરે છે ત્યારે તે અંગે ઇન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે ? ગુનો બનતો નથી દિલ્હી ના કયા સુલ્તાન સાથે રાણા રતનસિંહે લડાઈ લડી હતી ? અલાઉદીન ખિલજી કવિ ફૈજી ભારત ના કયા સમ્રાટ ના પ્રિય મિત્ર હતા ? અકબર પ્રથમ 20 -20 વિશ્વ કપ કોણે જીત્યો ? ભારત 193 views14:01