અગત્યની માહિતી હંસાબહેન મહેતા કયા સાહિત્ય પ્રકાર સાથે સંકળાયેલ છે ? બાળસાહિત્ય અમદાવાદમાં દર્પણ એકેડેમીની સ્થાપના કોણે કરી ? મૃણાલિનીબહેન સારાભાઈ ઇલાભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? "સેવા સંસ્થા" પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કોણ ? વિદ્યાગૌરી નીલકંઠ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય ક્યું છે ? સુરખાબનગર શરદબાગ પેલેસ ક્યાં આવેલ છે ? ભૂજ બારમી સદીના સંત ગોરખનાથે કયા પંથની સ્થાપના કરી ? કાનફટા પંથ ગરબો શબ્દ શાના પરથી બનેલો છે ? ગર્ભદીપ કોટાયની પાસે ક્યું ડુંગર છે ? હવા ડુંગર નાગમતિ નદી ક્યાં આવેલી છે ? કચ્છ 29 views11:06