કયા સંતે બાંધેલી ઝૂંપડીસતાધારનાનામથી પ્રખ્યાત બની? – સંતશ્રી આપા ગીગા બાપુ કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલનીડિઝાઈન તૈયાર કરી હતી? મેકલેન્ડ કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? શ્રી એલ.એ.શાહ લૉ કૉલેજ-અમદાવાદ કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનુંનામ શું છે? નાટ્યસંપદા કુદરતી રંગો દ્વારા તૈયાર થતાઅને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? પાટણ કુમાર ગાંધર્વ એવૉર્ડ કયારાજયની સરકાર આપે છે? ગુજરાત કુમારપાળે કોનીપ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? હેમચંદ્રાચાર્ય 195 views11:52