માહિતીના અધિકાર હેઠળ કમિશનને આપવામાં આવેલ અધિકારો અને તેના કાર્યો અંગેની વિગતો કઈ કલમમાં જણાવેલ છે ? 18 કોઈ કાયદાના કે હકીકતના કોઈ પ્રશ્ન અંગે ઉચ્ચતમ ન્યાયાલય સાથે વિચારવિનિમય કરવાની સત્તા રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ? અનુચ્છેદ-143 સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે. આ તેની કઈ હકુમત કહેવાય ? મૌલિક હકુમત જનાગઢને કયા દિવસે સંપૂર્ણપણે આઝાદ કરી ભારત સાથે જોડવામાં આવ્યું હતું ? 9 નવેમ્બર, 1947 437 viewsᴋᴀʟᴘᴇꜱʜ ᴀʜɪʀ, 06:35