2021-04-16 05:27:37
ઝીણાભાઈ રતનજી દેસાઈ
જન્મ :- 16 એપ્રિલ 1903, ચીખલી (વલસાડ )
ઉપનામ :- સ્નેહરશ્મિ
સાહિત્ય પ્રકાર :- હાઈકુ
-1965 માં કવિતા "હાયકુ "નો જાપાની કાવ્ય પ્રકાર રજૂકરીને ગુજરાતી સાહિત્યના પદ્યને નવો વળાંક આપ્યો.
-હાયકુ સંગ્રહ :- "સોનેરી ચાંદ રૂપેરી સુરજ ""
1920 માં અસહકાર આંદોલન શરૂથતા અભ્યાસ પડતો મૂકી ગુજરાત વિદ્યાપીઠ માં જોડાયાં.
1942 માં હિન્દ છોડો આંદોલન માં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો.
૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક.
૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ.
ત્રણેકવાર ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ.
--૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
--૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ નો નર્મદચન્દ્રક.
મુખ્ય કાવ્ય સંગ્રહ :-
- અધ્ર્ય
- પનઘટ
-સકલ કવિતા
- ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ
- નિજલીલા
નવલકથા :- અંતરપટ
વાર્તાસંગ્રહ :-
-હીરાના લટકણિયાં
- તૂટેલા તાર
- ગાતા આસોપાલવ
-સ્વર્ગ અને પૃથ્વી
તેઓ "જીવનમાંગલ્ય" કવિ તરીકે જાણીતા છે
વિશાલ ગોંડલીયા
@thetargetgujaratexams
747 views02:27