માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યમાં જનકલ્યાણ અને વિકાસને ગતિ આપતો ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. #GujaratInformation4015 #અમૃત_આવાસોત્સવ