વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત શ્રેષ્ઠ ભારત"ની પરિકલ્પનાને ચરિતાર્થ કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પધારનાર સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયના લોકો વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહેમાન પણ બનશે...
તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સંપૂર્ણ તૈયારીઓ પુરજોશમાં કરી રહી છે...
#GujaratInformation3743