Get Mystery Box with random crypto!

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગ નિમિ | Gujarat Information

દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો...

આ સત્કાર સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ, ગુજરાતના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, પૂર્વોત્તર રાજ્યોના મંત્રીશ્રીઓ અને કલાકારો તેમજ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા...

#GujaratInformation3740