Get Mystery Box with random crypto!

કુતર્ક તે શું ? એ ભગવાન તે કેમ એમ કરતા હશે?’ અને ભગવાનને એમ સમ | Nitya Darshan

કુતર્ક તે શું ? એ ભગવાન તે કેમ એમ કરતા હશે?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો ___________ને તર્યા કહેવાય. (લોયાનું વચનામૃત ૪)

#Satsang #Quiz #Vachanamrut
Anonymous Quiz
6%
કામ
8%
ક્રોધ
75%
માયા
12%
અહંકાર