કુતર્ક તે શું ? એ ભગવાન તે કેમ એમ કરતા હશે?’ અને ભગવાનને એમ સમ | Nitya Darshan
કુતર્ક તે શું ? એ ભગવાન તે કેમ એમ કરતા હશે?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે.’ એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો ___________ને તર્યા કહેવાય. (લોયાનું વચનામૃત ૪)