જે જગ્યા ઉપર મહારાજ એ બેસી ને સ્વહસ્તે શિક્ષાપત્રી લખી એ પ્રસા | 🙏હનુમાનજી સારંગપુર🙏
જે જગ્યા ઉપર મહારાજ એ બેસી ને સ્વહસ્તે શિક્ષાપત્રી લખી એ પ્રસાદી ની જગ્યા એટલે હરિમંડપ .....
શ્રીહરિએ વડતાલ મંદિર ના ઐતિહાસિક હરિમંડપમાં બેસી આજથી ૧૯૬ વર્ષ પૂર્વે વિ.સં.૧૮૮૨ ના મહા સુદ પાંચમ વસંત પંચમીના રોજ સંપ્રદાયના ગૌરવ સમી શિક્ષાપત્રી લખી એ પ્રસાદી ની જગ્યા ના દર્શન... #shikshapatri #place