જાણો સહસ્ત્ર કળશ મહાભિષેક ની વિશેષતા શું છે ? દરેક હરિભક્તો આ સાળંગપુર ધામ દાદા ના દરબારમાં થઇ રહેલ ભવ્યાતિભવ્ય અભિષેક અને યજ્ઞ ના દર્શનનો લાભ જરુરથી લે. જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ જય શ્રી સ્વામિનારાયણ #Sarangpur #Dham 686 views14:00