Get Mystery Box with random crypto!

ગજરાતી સાહિત્ય નવલરામ પંડ્યા ગજરાતી સાહિત્ય માં સુર | 📚 GENERAL KNOWLEDGE 📚

ગજરાતી સાહિત્ય

નવલરામ પંડ્યા
ગજરાતી સાહિત્ય માં સુરતના ત્રણ " ન " એટલે....
કવિ નર્મદ
નદશંકર મહેતા

ગજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા...
કરણઘેલો (1866)
પાત્રો :-
રાજા કર્ણદેવ , માધવ મંત્રી , રૂપસુંદરી , કેશવ , ગુણસુંદરી

ગજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર ....
મબઈ સમાચાર (1822)
સથાપક:- ફરદુનજી મર્ઝબાન

ગજરાતી ગઝલના પિતા તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે
બાલાશંકર કંથારીયા
ઉપનામ:- બાલ, ક્લાન્ત, મસ્ત

નરસિંહરાવ દિવેટિયા ને મળેલા બિરુદો.....
ગજરાતી સાહિત્ય ના "ભિષ્મપિતામહ"
ગજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર
ગજરાતી સાહિત્યના સેન્સર
ઉપનામ:- જ્ઞાનબાલ