Get Mystery Box with random crypto!

અર્બન નક્સલી અને આપના ઉમેદવાર મેધા પાટકરનું સત્ય. જેમણે ઈન્ટરવ | BJP Gujarat

અર્બન નક્સલી અને આપના ઉમેદવાર મેધા પાટકરનું સત્ય. જેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સરદાર સરોવર ડેમને ભૂલના સ્મારક તરીકે યાદ રખાશે અને આ પરિયોજના પૂર્ણ થાય તો પણ કચ્છ સુધી પાણી નહીં પહોંચે. મેધા પાટકરને જડબાતોડ જવાબરૂપે મળ્યો ભાજપ દ્વારા કરેલો કચ્છનો સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ.